ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

29 ઑક્ટોબર, 2016

આખું વર્ષ મળશે શુભફળ, જો દિવાળીએ પૂજા વખતે ધ્યાન રાખશો આ 8 વાત

દિવાળીની પૂજા હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે.દિવાળીએ પૂર્ણ શ્રદ્ધા અને વિધિ-વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તેનું શુભફળ આખું વર્ષ મળે છે.દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે થોડી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.માટે લક્ષ્મી પૂજા અને પૂજાકક્ષ સાથે સંબંધિત આ વાતો ઉપર જરૂર ધ્યાન આપવું.