દિવાળીની પૂજા હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે.દિવાળીએ પૂર્ણ શ્રદ્ધા અને વિધિ-વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તેનું શુભફળ આખું વર્ષ મળે છે.દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે થોડી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.માટે લક્ષ્મી પૂજા અને પૂજાકક્ષ સાથે સંબંધિત આ વાતો ઉપર જરૂર ધ્યાન આપવું.